Monday, March 14, 2016

Zindagi Tujhse Hai

Dhananjay Parmar
Dhananjay Parmar 

કોઈ પણ કલા જીવનમાં ઈન્સ્યોરન્સ પૉલિસી કરતાં પણ વધુ અગત્યની છે કારણ કે ઈન્સ્યોરન્સ પૉલીસી તો મુશ્કેલીના સમય પછી કામ લાગે છે જ્યારે કલા તો સમસ્યાઓને જ મન પર હાવી નથી થવા દેતી..